Tadpatri Sahay Yojana: ખેડૂતોને તાડપત્રી ખરીદવા માટે હવે સરકાર આપશે નાણાકીય સહાય, જાણો કેવી રીતે અરજી કરવી

Tadpatri Sahay Yojana

Tadpatri Sahay Yojana : મિત્રો હાલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ખેતીવાડીની યોજનાનો લાભ લેવા માટે સાત દિવસ માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂક્યું છે, આ સાત દિવસ દરમિયાન ગુજરાતના ખેડૂતો ખેતીવાડીની ઘણી બધી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશે, તો ચાલો આ યોજનાઓમાંની એક યોજના એટલે કે તાડપત્રી સહાય યોજના વિશે વાત કરીએ. તાડપત્રી … Read more